- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.
$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.
$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.
$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.
A
$2$
B
$3$
C
$4$
D
$5$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
સાચું જાડકું ….. છે.
વૈજ્ઞાનિક | ની સાથે સંકળાયેલા |
$(i)$ વિલિયમ બેટેસોન | $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી. |
$(ii)$ ટી.એચ. મોર્ગન | $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું. |
$(iii)$ ઓ.ટી. એવરી | $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો. |
$(iv)$ હ્યુગો દ્ વ્રિસ | $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો. |
medium
hard