યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
ખોટી જોડ પસંદ કરો.