- Home
- Std 12
- Biology
11.Organisms and Populations
medium
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
A
જલજ નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવોને જળસંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
B
રણવિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સીમિત હોવાથી વિશિષ્ટ અનુકૂલનોવાળા સજીવો જ ત્યાં જીવી શકે છે.
C
વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે.
D
સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતાં નથી.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Std 12
Biology