તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let an object at $O$ be placed in front of a plane mirror $MO'$ at a distance $r$ (as shown in the given figure).

A circle is drawn from the centre $(O)$ such that it just touches the plane mirror at point $O'$. According to Huygens' Principle, $XY$ is the wavefront of incident light. If the mirror is absent, then a similar wavefront $X'Y'$ (as $XY$ ) would form behind $O'$ at distance $r$ (as shown in the given figure).

$X^{\prime} Y^{\prime}$ can be considered as a Virtual reflected ray for the plane mirror. Hence. a point object placed in front of the plane mirror produces a virtual image whose distance from the mirror is equal to the object distance $(r)$.

906-s22

Similar Questions

હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?

સૂર્યમાંથી ઉત્સર્જાતું તરંગઅગ્ર, પૃથ્વીની સપાટી પર વિચારતા તેનો આકાર કેવો હશે ? 

જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.

  • [JEE MAIN 2024]

એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2017]

ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________

  • [JEE MAIN 2015]