શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
કમળ
ઘાસ
ઑર્કિડ
કઠોળ
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
બેવડું ફલન એ ………. નું જોડાણ છે.
કેટલા અને કયા પ્રકારના નર જન્યુઓ કેપ્સેલાનાં નર જન્યુજનક દ્વારા ઉત્પન્ન થાય છે?
"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ……નો ભાગ છે.
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ….. કહેવાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.