શેમાં પવન પરાગનયન સામાન્ય છે?
કમળ
ઘાસ
ઑર્કિડ
કઠોળ
ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણનાં વિકાસને પ્રેરે છે, આવૃતબીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ …. છે.
ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?
પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ….. તત્વ જરૂરી છે.
પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર પરાગિત થવાની ઘટના..
બેવડુ ફલન એ લાક્ષણિકતા કોણ ધરાવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.