જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.
તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.
$DNA$ની સાંકેતિક શૃંખલા પર બેઈઝિસનો ક્રમ $AAGCCTATCAG$ છે, તો $m RNA$ પર બેઈઝિસનો ક્રમ ક્યો હશે ?
એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને ......... સંકેતો કહે છે.
પ્રત્યાંકન દરમિયાન, હોલો એન્ઝાઇમ $RNA$ પોલીમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે અને $DNA$ તે સ્થાને સેડલ જેવી રચના બનાવે છે. તે શૃંખલાને શું કહે છે ?
જીવનની કઈ આવશ્યક કિયાઓ $RNA$ અંતર્ગત વિકાસ પામે છે?
$HGP$ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્ર નો વિસ્તાર થઈ શકયો જેને ......... કહે છે.