વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક
લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડલનાં પરિણામોનું પુનઃ સંશોધન કર્યું.
$T.H.$ મોર્ગને આનુવંશીકતાના રંગસુત્રીયવાદને સાર્થક કરવા ડ્રોસોફીલા પર કાર્ય કર્યું તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ડ્રોસોફીલામાં ન હતી?
મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ
મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય ………. માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર …….. ની સાલ સુધી અજાણ રહ્યું.
જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.
ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.