ક્રિપ્ટોઓર્કિડીઝમમાં શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઊતરી આવતા નથી, તો તેને વૃષણકોથળીમાં લઈ આવવાની ઘટનાને શું કહે છે ?

  • A

    ઓર્કિયોપેશી

  • B

    વેસેકટોમી

  • C

    નોન ક્રિપ્ટોઓર્કિડીઝમ

  • D

    એક પણ નહિં

Similar Questions

નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?

માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?

દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?

સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?