વધુ તણાવ અને અનિંદ્રાની પરિસ્થિતિને દૂર કરવા નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય. 
અફીણ, ચરસ, ગાંજો, મોર્ફીન, બાર્બીટયુરેટ, હેરોઈન કોકેન, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈન, $LSD$

  • A

    $10$

  • B

    $5$

  • C

    $3$

  • D

    $7$

Similar Questions

નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે. 

$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.

$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.

$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે. 

$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે

કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?

નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો. 

તમારા દૃષ્ટિકોણે યુવાનો શા માટે આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવા પ્રેરિત થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય ?

નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?

  • [AIPMT 2008]