વધુ તણાવ અને અનિંદ્રાની પરિસ્થિતિને દૂર કરવા નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય.
અફીણ, ચરસ, ગાંજો, મોર્ફીન, બાર્બીટયુરેટ, હેરોઈન કોકેન, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈન, $LSD$
$10$
$5$
$3$
$7$
નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે.
$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.
$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.
$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે.
$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો.
તમારા દૃષ્ટિકોણે યુવાનો શા માટે આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવા પ્રેરિત થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય ?
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?