વજ્રચક્ર માટે અસંગત છે.
પર્ણ જેવા હોય છે.
પરાગનયન માટે કિટકોને આકર્ષે છે.
સૌથી બહારનું ચક્ર છે.
તેના એકમોને વજ્રપત્રો કહે છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)
$(ii)$ કલિકાન્તરવિન્યાસ
સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?
દારૂડીમાં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
રાઈ માટે શું સાચું?