અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?
અવખંડન
કલિકાસર્જન
દ્વિભાજન
બીજાણુનિર્માણ
બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
અસંગત દૂર કરો.
$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.
$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પાનફૂટીની પર્ણકલિકાઓ |
$Q$ $[Image]$ | $II$ આદૂની ગાંઠામૂળી |
$R$ $[Image]$ | $III$ બટાટાની આંખો |
$S$ $[Image]$ | $IV$ જળકુંભિની ભૂસ્તારિકા |