નીચેનામાંથી કયાં પીણા નિસ્યંદન દ્વારા અને નિસ્યંદન વગર મેળવવામાં આવે છે?
$I -$ વાઈન,$II -$ રમ, $III -$ બ્રાન્ડી, $IV -$ બીયર, V - વિસ્કી
નિસ્યંદન દ્વારા $\quad\quad$ નિસ્યંદન વગર
$IV, V \quad\quad I, II, III$
$I, II, III \quad\quad IV, V$
$I, IV \quad \quad II, III, V$
$II, III, V \quad\quad I, IV$
નીચે આપેલ બે ખાલી જગ્યા ($a$ અને $b$) ધરાવતા વાક્ય વાંચો.".....($a$).....ના દર્દી માટે વપરાતી દવાએ ...($b$)....સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાઓ માટે સાચો વિકલ્પ કયો છે?
પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?
સાચા વિધાનો શોધો.
$(i)$ ઈડલી અને ઢોંસા માટે વપરાતી કણકમાં યીસ્ટ દ્વારા આથવણપ્રેરાયું હોય છે.
$(ii)$ સેકેરોમાયસીસ સેરીવીસીસ યીસ્ટ છે.
$(iii)$ $LAB$ વિટામીન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.
$(iv)$ વ્હિસ્કી અને બ્રાન્ડી આથવાણીય પીણાં છે, જે શુદ્ધિકરણકર્યા વિના મેળવવામાં આવે છે.
આ ત્રણેય વૈજ્ઞાનિકોને $1945$ માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
$(i) $ એલેક્ઝાંડર ફ્લેમિંગ
$(ii) $ લૂઈસ પાશ્ચર
$(iii) $ વાલ્ઘર ફ્લેમિંગ
$(iv) $ અર્નેસ્ટ ચૈન
$(v)$ હાવર્ડ ફ્લોરેય
$(vi) $ ઓસ્વાલ્ડ એવરી
યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ કયો છે?
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ સેકેરોમયસીસ સેરેવીસી | $A.$ રીબોફ્લેવિન બનાવવા |
$2.$ પેનેસિલિયમ નોટેટમ | $B.$ બ્રેડ બનાવવા |
$3.$ આસબિયા ગોસીપી | $C.$ સ્ટેરિન્સ ઉત્પાદન |
$4.$ રાઈઝોપસ નિગ્રિકેન્સ | $D.$ પેનિસિલીન |
$5.$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ | $E.$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન |
$6.$ મોનોસ્કસ પુર્પુરિયસ | $F.$ સાયક્લોસ્પોરીન $ -A$ |