- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
A
તૃણાહારી અને અન્ય પ્રાણીઓ ફોસ્ફરસ તત્ત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે.
B
નકામી નીપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવ્યીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં ફોસ્ફરસ મુકત કરવામાં આવે છે.
C
શ્વસન દ્વારા સજીવો વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકે છે.
D
વનસ્પતિઓ ફોસ્ફરસ ફોસ્ફેટ આયન સ્વરૂપે ભૂમિમાંથી મેળવે છે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology