પ્લાઝમોડિયમ વાઈવેકસમાં ફલન...........માં થાય છે.
મનુષ્યની લાળગ્રંથિ
મનુષ્યનાં $RBC$
માદા એનોફિલિસ મચ્છરનું અન્નસંગ્રહાશય
માદા એનોફિલિસ મચ્છરનાં અન્નસંગ્રહાશયની દિવાલ
પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.
કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?
એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.