પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે ?
કણાભસૂત્ર
ગોલ્ગીકાય
કોષકેન્દ્ર
લાયસોઝોમ
સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?
વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?
ઉલ્વ પ્રવાહીમાંથી ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે કોષોમાં ......નું અવલોકન કરવામાં આવે છે.
નીચેનામાંથી કોનો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે ?
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?