- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
જો પુનઃસંયોજીત $DNA$ એમ્પીસીલીન અવરોધકનું જનીન ધરાવતું હોય તેને $ E.Coli$ ના કોષમાં દાખલ કરતાં અને યજમાન કોષને એમ્પીસીલન ધરાવતા અગાર ડીશ (પ્લેટ)માં પાથરવામાં આવે, તો......
A
બંન્ને પરિવર્તીત અને અપરિવર્તીત કોષ મૃત થશે.
B
બંન્ને પરિવર્તીત અને અપરિવર્તીત ગ્રાહી કોષમાં ઉછેર થશે.
C
પરિવર્તીત ગ્રાહી કોષ ઉછેર પામશે અને અપરિવર્તીત ગ્રાહી કોષ નાશ પામશે.
D
પરિવર્તીત ગ્રાહી કોષો નાશ પામશે અને અપરિવર્તીત ગ્રાહી કોષ ઉછેર પામશે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology