દ્વિદળી મૂળમાં વાહિએધા ........માંથી ઉદ્દભવે છે.
મૃદુતક સંયોજક પેશી જે અન્નવાહક પૂલની નીચે આવેલી હોય તે.
મજ્જા કિરણો
આદિદારૂની વિરુદ્ધ આવેલો પરિચક્રનો ભાગ
$(A)$ અને $(C)$ બંને
વાહિએધાની પર્યાવરણીય ક્રિયાશીલતા ઉપર નીચેનાં તમામ કારકો અસર કરે છે, સિવાય કે
હાર્ડ વુડ(મધ્ય કાષ્ઠ)ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?