"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.
વજ્રપત્ર
દલપત્ર
પુંકેસર
સ્ત્રીકેસર
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અધોજાયી પુષ્પ / ઊર્ધ્વસ્થ બીજાશય
$(ii)$ વરૂથિકા
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
જાસૂદ $(Hibiscus\,\, rosasinensis)$ પુષ્પનાં પુંકેસરચક્ર માટે પ્રયોજાતો વ્યવહારૂ શબ્દ ..........છે.