વિધાન $A$ : અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો. 

કારણ $R$ :  પેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું. 

વિધાન $A$  અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

      $A $ અને $R$  બંને સાચાં છે અને $R$  એ $A$ ની સાચી  સમજૂતી છે.

  • B

    $  A $ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $ A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A $ સાચું અને $R $ ખોટું છે.

  • D

    $  A $ ખોટું અને $R$  સાચું છે.

Similar Questions

બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?

વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે

અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.

ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ? 

સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?