વિધાન $A$ : અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો.
કારણ $R$ : પેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું.
વિધાન $A$ અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?
$A $ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A $ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $ A$ ની સાચી સમજૂતી નથી.
$ A $ સાચું અને $R $ ખોટું છે.
$ A $ ખોટું અને $R$ સાચું છે.
બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?
વાઈન $(wine)$ નું અમ્લીય બનવાનું કારણ ........છે
અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?
સ્ટ્રેપ્ટોકાઈનેઝ કયા સજીવમાંથી મેળવવામાં આવે છે ?