- Home
- Standard 12
- Biology
10.Biotechnology and its Application
normal
વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
A
વિધાન $'X'$ અને $'Y'$ બંને ખોટાં છે.
B
વિધાન $'X'$ ખોટું છે. અને વિધાન $'Y'$ સાચું છે.
C
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે અને વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી છે.
D
વિધાન $'X'$ અને $'Y'$ બંને સાચાં છે પરંતુ વિધાન $'Y'$ એ $'X'$ ની યોગ્ય સમજૂતી નથી.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology