વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે. 

કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ  બને છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

      $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

      $A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

      $A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો. 

કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.

ક્યું જોડકું ખોટું છે ?

માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?

જરાયુ એ ભાગ છે જ્યાં, .......