English
Hindi
6-2.Equilibrium-II (Ionic Equilibrium)
medium

જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?

A

$CuS$ અને $HgS$

B

$MnS$ અને $CuS$

C

$MnS$ અને $NiS$

D

$NiS$ અને $HgS$

Solution

એસિડિક માધ્યમમાં $H_2S$  નું આયનીકરણ થવાથી ઓછા $S^{2-}$ આયન ઉત્પન્ન થાય છે. તો આ આયન જેનો  $K_{SP}  $ ઓછો હોય તેની સાથે જાડાઇને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. દા.ત$.HgS, CuS$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.