$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.

  • A

    $A$ અને $B$ બંને સાચા

  • B

    $A$ અને $R$ બંને ખોટા

  • C

    $A$ સાચું, $R$ ખોટું

  • D

    $A$ ખોટું, $R$ સાચું

Similar Questions

એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.

નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]

વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.

બટાકાની આંખો એ શું છે?

બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?