જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?
ચાર
પાંચ
છ
ત્રણ
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?
સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
લાક્ષણિક પુષ્પની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
સ્ત્રીકેસરચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.