કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.

  • [AIPMT 2002]
  • A

    પાર્શ્વિય વર્ધનશીલ

  • B

    આંતર્વિષ્ટ વર્ધનશીલ

  • C

    અગ્રિય વર્ધનશીલ

  • D

    મૃદુતક

Similar Questions

અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.

 પાર્થ મૂળનું ઉદ્ભવ તથા ત્વક્ષેધાનો ઉદ્ભવ જેવાં લક્ષણો $....$ સાથે સંબંધિત છે.

ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.

મૂળ ટોપ...........માં ગેરહાજર હોય છે.

પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.