કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
પાર્શ્વિય વર્ધનશીલ
આંતર્વિષ્ટ વર્ધનશીલ
અગ્રિય વર્ધનશીલ
મૃદુતક
અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.
પાર્થ મૂળનું ઉદ્ભવ તથા ત્વક્ષેધાનો ઉદ્ભવ જેવાં લક્ષણો $....$ સાથે સંબંધિત છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.
મૂળ ટોપ...........માં ગેરહાજર હોય છે.
પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.