સપ્તપર્ણીમાં જોવા મળે.

  • A

    ભ્રમિરૂપ પર્ણવિન્યાસ

  • B

    એકાંતરીત પર્ણવિન્યાસ

  • C

    સંમુખ પર્ણવિન્યાસ

  • D

    સમાંતર શિરાવિન્યાસ

Similar Questions

બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :

$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.

$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. 

નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.

નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.

$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.

તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ

તેમાં પર્ણદંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.