સપ્તપર્ણીમાં જોવા મળે.
ભ્રમિરૂપ પર્ણવિન્યાસ
એકાંતરીત પર્ણવિન્યાસ
સંમુખ પર્ણવિન્યાસ
સમાંતર શિરાવિન્યાસ
બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો :
$(i)$ વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.
$(ii)$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.
નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.
$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.
તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ
તેમાં પર્ણદંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.