- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.
Option A
Option B
Option C
Option D
Solution
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી નથી. આના સમર્થનમાં કારણો નીચે મુજબ છે :
$(i)$ મહાબીજાણુમાંથી અર્ધીકરણ વગર ભ્રૂણપુટ બને છે. અંડકો દ્વિકીય હોય છે અને ભ્રૂણ (ગર્ભમાં) રૂપાંતર પામે છે.
$(ii)$ તિકીય પ્રદેહના કોષોમાંથી પણ ભ્રૂણપુટ બને છે કે જેમાં અંડકોષ દ્વિકીય હોય છે તે અફલિત જનીનિક રીતે ભ્રૂણ (ગર્ભ)માં રૂપાંતર પામે છે.
Standard 12
Biology
Similar Questions
medium