અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે -
જાસુદ, પીટુનીઆ અને લીંબુમાં
રાઈ, કાકડી અને પ્રીમરોઝમાં
જાસુદ, બીન્સ અને લ્યુપીનમાં
ટામેટા, ડાયેન્થસ અને વટાણામાં
એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.
અનિયમિત પુષ્પ …...... .
સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?