દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.

  • A

    તે લીલો રંગ જ ધરાવે છે.

  • B

    તે પરાગનયન માટે પરાગ વાહકોને આકર્ષે છે.

  • C

    તે માત્ર ત્રણ ની જ સંખ્યામાં હોય છે.

  • D

    તે પુંકેસરચક્ર અને સ્ત્રીકેસર ચક્રની અંદરની તરફ છે

Similar Questions

જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.

નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?

ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?

જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?

  • [NEET 2015]

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?