4.Principles of Inheritance and Variation
medium

જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.

Option A
Option B
Option C
Option D

Solution

મોર્ગને નાજુક ફળમાખ, ડોસોફિલ મેલેનોગસ્ટર પર કાર્ય કર્યું, જે નીચેની લાક્ષણિકતાઓને કારણે જનીનવિદ્યાના અભ્યાસ માટે અનુકૂળ પડે છે $:$

$(i)$ તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થઈ શકે છે.

$(ii)$ તેઓ તેમનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂરું કરે છે.

$(iii)$ એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે.

$(iv)$ સ્પષ્ટ લિંગભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય છે.

$(v)$ તેમનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.