બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?
મૂળમાં
પ્રકાંડમાં
પર્ણમાં
બધાં સાચાં
સાથી કોષો .....ની અન્નવાહક પેશીમાં આવેલા હોય છે.
સુઆયોજિત અને સુવિભેદિત, કોષરસ ધરાવતી રચના પણ કોષકેન્દ્રવિહીન ……
મૃદુત્તકીય કોષો
સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?
શા માટે જલવાહક અને અન્નવાહકને જટિલ પેશીઓ કહે છે?