મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે
ફકત તાપમાન
તાપમાન અને અવક્ષેપન
અવક્ષેપન અને પવન
અવક્ષેપન અને વાતાવરણ
Temperature and precipitation
કયાં તત્ત્વો જમીન ક્ષારતા માટે જવાબદાર છે ? કઈ સાંદ્રતાએ જમીન ક્ષારયુક્ત બને છે?
કઈ પ્રક્રિયાથી સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરે છે ?
દરિયાની સપાટી ઉપર રહેતાં લોકોના રુધિરમાં લગભગ પ્રત્યેક ક્યુબિક મીટરમાં $50$ લાખ રક્તકણો હોય છે. જ્યારે દરિયાની સપાટીથી $5400$ મીટરની ઊંચાઈ પર રહેતાં લોકોમાં વધુ ઊંચાઈના કારણે $80$ લાખ ($8$ મિલિયન) રક્તકણો પ્રત્યેક ક્યુબિક મીટરમાં હોય છે.
શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.