અરીય સમમીતી ધરાવતું પુષ્પ ....... છે.
રાઈ
વટાણા
ગુલમહોર
પાપડી
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
આપેલ આકૃતિ કયા કૂળની છે ?
કુટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનું લક્ષણ છે?
અધઃસ્થ બીજાશયયુક્ત વનસ્પતિ ........ધરાવે છે.
.........માં સ્તબક પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.