13.Biodiversity and Conservation
medium

તફાવત આપો : રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો

Option A
Option B
Option C
Option D

Solution

રાષ્ટ્રીય ઉદ્યાનો અભ્યારણ્યો
રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે.  અભયરણ્યોમાં પ્રાણીઓની જાળવણી માટેના વિસ્તારો અનામત રાખવામાં આવે છે.
વનવિદ્યા,ચરાઈ અને ખેતીવાડી જેવી પ્રવૃતિઓ થઈ શક્તિ નથી. ખેતીવાડી,લાકડાની કાપણી,ચરાઈ જેવી પ્રવૃતિઓ પ્રાણીઓને ખલેલ પહોચાડયા સિવાય કરાય છે.
ગુજરાતમાં $4$ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ગુજરાત માં $21$ અભયરણ્યો છે.

 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.