કારણ આપો : પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે કારણ કે તેઓ સૌથી વધુ ટિપાઉપણું, તનીયતા અને ચમકવાનો ગુણધર્મ ધરાવે છે એ ઓછી સક્રિય ધાતુઓ છે એટલે કે નિષ્ક્રિય ધાતુઓ છે.

Similar Questions

ધાતુને તેના ઑક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે ?

ઝિંક, મૅગ્નેશિયમ અને કૉપરના ધાતુ ઑક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા :

ધાતુ ઝિંક મૅગ્નેશિયમ કૉપર
ઝિક ઑક્સાઇડ - - -
મૅગ્નેશિયમ ઑક્સાઇડ - - -
 કૉપર ઑક્સાઇડ - - -

કયા કિસ્સામાં તમે વિસ્થાપન પ્રક્રિયા થતી જોઈ શકો છો ? 

સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે ? લોખંડની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે ?

જ્યારે અધાતુઓ ઑક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઑક્સાઇડના પ્રકાર કયા છે ?