5.Morphology of Flowering Plants
easy

વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ ફાફડાથોર એ મરૂનિવાસી વનસ્પતિ છે. શુષ્ક વાતાવરણને કારણે જમીનમાંથી પાણીની પ્રાપ્તિ ઓછી હોવાથી પર્ણો દ્વારા થતા પાણીનો વ્યય અટકાવવા માટે પર્ણો ખરી પડે છે. નાના બને છે અથવા કાંટામાં રૂપાંતર પામે છે. આમ, પર્ણોની ગેરહાજરીમાં પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરવા માટે પ્રકાંડ પહોળું, ચપટું, લીલું હરિતકણ યુક્ત બને છે. જે પર્ણનું કાર્ય કરે છે. આમ, પ્રકાંડના પર્ણ જેવા રૂપાંતરને પર્ણકાર્યસ્તંભ કહે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.