જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
શેના કારણે વસ્તીમાં એકાએક મોટુ જુદાપણુ આવે છે?
એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે......
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.