રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો.
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્ચો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ ઠંડા પાણીમાં ઓક્સિજનની સાંદ્રતા $100\, ppm$ હોય છે.
$(2)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા $6\, ppm$ થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર -ધ્રુમ્મસના સર્જન (નિર્માણ)ની શક્યતા સૌથી ઓછી બની રહેશે તે $..........$