પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વસ્તીની સ્થાયિતામાં જન્મદર અને મૃત્યુદર વચ્ચે સમાનતા હોવી જરૂરી છે જ્યારે જન્મદર અને મૃત્યુદર લગભગ સરખો રહે તો જ વસ્તીની સ્થાયિતા જળવાય છે. 

Similar Questions

એકકોષીય તેમજ બહુકોષીય સજીવોની પ્રજનનપદ્ધતિમાં શું તફાવત છે ? 

પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે ? 

સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ ? 

માતાના શરીરમાં ગર્ભસ્થ ભૃણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ?

$DNA$ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે ?