ઓઝોન વાયુ કેવી રીતે બને છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમતાપ આવરણમાં પારજાંબલી કિરણો જયારે ડાયઑક્સિજન અણુ પર પડે છે ત્યારે તેમાંથી મુક્ત ઑક્સિજન પરમાણુ બને છે. આ ઑક્સિજન પરમાણુ ડાયઑક્સિજન અણુ સાથે સંયોજાઈ ઓઝોન બનાવે છે. 

Similar Questions

એસિડ વર્ષા શું છે ? અને તેના માટે જવાબદાર વાયુઓના નામ આપો.

જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ? 

નીચે વિભાગ $-I$ માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેમના સ્રોત સાથે જોડો. 

વિભાગ $-I$  વિભાગ $-II$ 
$(A)$ ઝેરી ભારે ધાતુઓ $(1)$  કૃષિ ઉધોગ અને ખનીજ ઉધોગથી જમીનનુ ધોવાણ થવાથી. 
$(B)$ કીટનાશકો $(2)$ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા. 
$(C)$ ભારે કચરો  $(3)$ રાસાયણિક કારખાના અને ઉધોગો દ્વારા. 
$(D)$ સૂક્ષ્મ જીવાણુઓ $(4)$  જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી.

બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો શું છે ? 

વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.

$(2)$ $5$ માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.

$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે.