એસિડ વર્ષા શું છે ? અને તેના માટે જવાબદાર વાયુઓના નામ આપો.
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
નીચે વિભાગ $-I$ માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેમના સ્રોત સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ ઝેરી ભારે ધાતુઓ | $(1)$ કૃષિ ઉધોગ અને ખનીજ ઉધોગથી જમીનનુ ધોવાણ થવાથી. |
$(B)$ કીટનાશકો | $(2)$ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા. |
$(C)$ ભારે કચરો | $(3)$ રાસાયણિક કારખાના અને ઉધોગો દ્વારા. |
$(D)$ સૂક્ષ્મ જીવાણુઓ | $(4)$ જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી. |
બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો શું છે ?
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.
$(2)$ $5$ માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.
$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે.