નીચેની આકૃતિને ઓળખો.
સૂર્યમુખીનું પુષ્પ
સોલેનમ નાયગ્રમનો પુષ્પવિન્યાસ
વટાણાનાં પુષ્પ સાથેની શાખા
ડુંગળીનો પુષ્પવિન્યાસ
પુમંગધરની રચના શાના દ્વારા થાય છે?
સોપારી સાથે ઉપયોગમાં લેવાતો 'કાથો' બાવળનાં કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
નીચે પૈકી કઈ પ્રજાતિની લાક્ષણિકતા ભૂફલતા ફળ ઉત્પાદનની છે?
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય
વ્યાપારિક ધોરણે ઉપયોગી સપાટીય રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે?