જો આવરણવાળા અને વિધુતભારરહિત વાહકને એક વિધુતભારિત વાહકની નજીક મૂકેલું હોય અને બીજા કોઈ વાહકો ન હોય તો વિધુતભારરહિત પદાર્થ વિધુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા પદાર્થના સ્થિતિમાનની વચ્ચેની જગ્યાએ (સ્થળે) હોવું જોઈએ તેવું સમજાવો.
મુખ્ય અર્થ એ થાય છે કે વિદ્યુતક્ષેત્ર $E =-\frac{d V }{d f}$ નો અર્થ એવો થાય છે કે વિદ્યુતક્ષેત્રની દિશામાં વિદ્યુતસ્થિતિમાન ધટે છે.
જો વિદ્યુતભારિત વાહકથી વિદ્યુતભારરહિત વાહક તરફ વિદ્યુતક્ષેત્રની દિશામાંનો કોર માર્ગ પસંદ કરીએ, તો આ માર્ગ પર વિદ્યુતભારિત વાહકથી અનંત અંતરે જતાં સ્થિતિમાન ઘટે.
હવે જો વિદ્યુતભારરહિત પદાર્થથી અનંત સુધીનો બીજે માર્ગ એવો પસંદ કરીએ કे, તો તેમાં ફરીથી સ્થિતિમાન વધારે સતત ધટતું જશે તેથી નિશ્ચિત કરી શકાય કે વિદ્યુતભારરહિત પદાર્થ જે વિદ્યુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા સ્થિતિમાનની વચ્ચે કોઈ સ્થળે મૂકવો જોઈએ.
આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી $r$ અંતર સાથે) દર્શાવે છે.
સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર $2 q,-q$ અને $-q$ મૂકવામાં આવે છે, ત્રિકોણનાં કેન્દ્ર પર
વિદ્યુતભારિત પોલા વાહક ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન ...... છે.
$5\times 10^{-9}\,C$ ના બિંદુવત વીજભારને લીધે $P$ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $50\,V$ છે. બિંદુવત વીજભારથી $P$ નું અંતર ........$cm$ છે. $\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.$ ધારો $]$
ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો $A,B$ અને $C$ ની અનુક્રમે ત્રિજયાઓ $a,b$ અને $c$ $( a < b < c)$ ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે $ + \sigma , - \sigma $ અને $ + \sigma $ છે. $B$ કવચનું સ્થિતિમાન :