- Home
- Standard 12
- Biology
11.Organisms and Populations
medium
ખોટુ વિધાન પસંદ કરો.
A
જે સજીવો દરિયામાં, સરોવરમાં અને નદીઓમાં રહે છે તેઓ પાણીને સંગત કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
B
વનસ્પતિઓ ઉત્પાદકતા અને વિભાજન પાણી પર આધાર રાખે છે.
C
જુદીજુદી જાતિઓની ઉષ્મીય સહનશીલતાના સ્તરો તેઓના ભૌગોલિક વિભાજનના મોટા પાયે ઓળખી શકાય છે.
D
કેટલાક પ્રાણીઓની ચારો ખાવાની પદ્ધતિ, પ્રજનન અને સ્થળાંતરની ક્રિયાઓ એ ઋતુકીય પ્રકાશની વિવિધતા પર આધારિત હોય છે.
Solution
Organism living in water bodies also facing some problems like salinity, so animals are either euryhaline or stenohaline
Standard 12
Biology