નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
ભ્રૂણપૂટ
અંતઃબીજાવરણ
મધ્યફલાવરણ
ભ્રૂણ
નીચેનામાંથી ગર્ભનો કયો ભાગ ભૃણાગ્ર અને ભૃણમૂળ ધરાવે છે?
વરૂથિકા ......... છે.
મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.
નાળિયેરીનું પાણી અને નાળિયેળીનો ખાદ્ય ભાગ .......ને સમાન હોય છે.