પહેલા નિર્માણ પામતી પ્રાથમીક અન્નવાહકને...$A$...અને બાદમાં બનતી પ્રાથમીક અન્નવાહકને...$B$...કહે છે.
$A$-આદીદારૂ, $B$-અનુદારૂ
$A$-આદી અન્નવાહક, $B$-ચાલની નલીકા કોષ
$A$-અનુ અન્નવાહક, $B$-ચાલની નલીકા કોષ
$A$-આદિ અન્નવાહક, $B$-અનુ અન્નવાહક
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
ફળોનો ગર પ્રદેશ શાનો બનેલો હોય છે?
તફાવત જણાવો : આદિદારુ અને અનુદારુ
નીચેનામાંથી શું મોટાભાગની એકદળીમાં ગેરહાજર હોય છે?
સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ?