આપેલ તમામમાં વાહિપુલ સહસ્થ, પાર્થસ્થ, અંતરારંભી અને એધા ગેરહાજર (જલવાહક અને અન્નવાહક વચ્ચે) હોય છે, સિવાય કે
મકાઈ
જવ
ઘઉં
સૂર્યમુખી
........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
મૃદુતકીય કોષો જે ઉત્સર્ગપદાર્થોનો સંગ્રહ કરે છે તે ........છે.
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.