- Home
- Standard 10
- Science
5. Life Processes
easy
જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે ?
Option A
Option B
Option C
Option D
Solution
|
જલવાહક દ્વારા વહન | અન્નવાહક દ્વારા વહન | |
$(i)$ |
પાણી અને ખનીજ ક્ષારોનું વહન થાય છે. |
$(i)$ | ખોરાકના ઘટકોનું વહન થાય છે. |
$(ii)$ | મોટાભાગે નિષ્ક્રિય વહન થાય છે. શક્તિ વપરાતી નથી. | $(ii)$ | શક્તિ વપરાશ સાથે સક્રિય વહન થાય છે. |
$(iii)$ |
જલવાહિનીકી, જલવાહિની મૃત હોય છે. |
$(iii)$ | ચાલનીનલિકા અને સાથીકોષો જીવંત કોષો છે. |
Standard 10
Science