ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?
શાખાકીય અવતરણ (branching descent) અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના ઉદ્વિકાસવાદના બે ચાવીરૂપ ખ્યાલો છે
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવ કેવો ગણાય ?
કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?
સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?
જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.