4. Carbon and its Compounds
easy

ખોરાક રાંધતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય, તો તેનો અર્થ એ છે કે

A

ખોરાક સંપૂર્ણ રંધાયો નથી.

B

બળતણ ભીનું છે.

C

બળતણનું સંપૂર્ણ દહન થઇ ગયું છે. 

D

બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. 

Solution

ખોરાક રાંધતી વખતે જે વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ રીતે દહન થતું નથી કારણ કે આ દરમિયાન વાયુ છિદ્ર અવરોધાય છે તથા બળતણનો વ્યય થાય છે. 

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.