નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?

  • A

    પેનીસીલીયમ

  • B

    કલેમીડોમોનાસ

  • C

    $AB$ સાચા

  • D

    $AB$ ખોટા

Similar Questions

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?

  • [AIPMT 1991]

સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?

જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(પ્રજનન માટેની રચનાઓ)

કોલમ - $II$

(ઉદાહરણો)

$P$ કણીબીજાણુઓ $I$ હાઈડ્રા
$Q$ કલિકાઓ $II$ પેનિસિલિયમ
$R$ અંત:કલિકાઓ $III$ વાદળી

આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?